કોરોનાના કહેર વચ્ચે નખત્રાણામાં વિવિધ કચેરીઓને સેનેટાઇઝ કરવામાં આવી - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 21, 2020

કોરોનાના કહેર વચ્ચે નખત્રાણામાં વિવિધ કચેરીઓને સેનેટાઇઝ કરવામાં આવી

નખત્રાણા ગ્રામ પંચાયત દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, બેંક સહિતની કચેરીઓને સેનેટાઇઝ કરવામાં આવી હતી. જેમાં સરપંચ લીલાબેન પાંચાણી, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, TDO વિનોદભાઈ જોશી, તલાટી રમેશભાઈ માળી જોડાયા હતા.