માખેલ નજીક ટેન્કર હડફેટે માલધારીનું મૃત્યુ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 6, 2020

માખેલ નજીક ટેન્કર હડફેટે માલધારીનું મૃત્યુ

પોલીસમાંથી મળતી વિગતો મુજબ પલાસવાના ૫૧ વર્ષીય માલધારી અરજણભાઈ સિંધાભાઈ ભરવાડ સવારે પોતાના ઘેટા બકરા લઈને આડેસર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટેન્કર નંબર આરજે 09 જીબી 4044 ના ચાલેકે બેદરકારી રીતે ટ્રેલર ચલાવીને 18 ઘેટાને લીધા હતા અને માલધારી ને પણ હડફેટે લેતાં ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને 18 ઘેટાઓ ના સ્થળ ઉપર જ મોત થયા હતા પોલીસે આ અંગે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે