BREAKING NEWS : વાહ માનવતા વાહ ! ભુજ પાલારા જેલ પાસે શ્રી સનદાદા મંદિર તરફ જતા માર્ગ પર ૫ થી ૬ મહિનાની બાળકી મળી આવતા ચકચાર - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Wednesday, January 15, 2020

BREAKING NEWS : વાહ માનવતા વાહ ! ભુજ પાલારા જેલ પાસે શ્રી સનદાદા મંદિર તરફ જતા માર્ગ પર ૫ થી ૬ મહિનાની બાળકી મળી આવતા ચકચાર

આજે સાંજના સમય ભુજ શહેરમાં પાલારા જેલ થી આગળ શ્રી સનદાદા મંદિર તરફ જતાં માર્ગ પર 5 થી 6 મહિનાની  જીવિત બાળકી મળી આવેલ છે ઘટના સ્થળે તાત્કાલિક જાણ કરતાં માનવ જયોત સંસ્થા તેમજ પોલીસ પોહચેલ છે આ બાળકી કોની હસે  ? અને કોણ ત્યાં મૂકી ગ્યો ?   આગળની તપાસ ઘટના સ્થળે પોલીસે હાથ ધરી છે