જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં આવેલ કે.પી.શાહની વાડીના ગાયત્રીનગર શેરી નં.૩માં આવેલા પ્રવિણસિંહ વાળાના રહેણાંક મકાનમાં અચાનક જ આજે સવારે આગ ભભુકી ઉઠી હતી અચાનક જ એલ.પી.જી.સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી અને આગના કારણે ધુમાડે ધુમાડા નિકળતા સ્થાનિક કોર્પોરેટર કિશન માડમ અને આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને તાબડતોબ ફાયર બ્રિગેડને જાણ કરતા આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવ્યો હતો.
Thursday, January 23, 2020
New
