કચ્છ દેવપુર જૈન મહાજન દ્વારા પ્રધાનમંત્રી રાહતફંડમાં 5 લાખ આપાયા - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Tuesday, April 14, 2020

કચ્છ દેવપુર જૈન મહાજન દ્વારા પ્રધાનમંત્રી રાહતફંડમાં 5 લાખ આપાયા

માંડવી તાલુકાના દેવપુર જૈન મહાજન દ્વારા પ્રધાનમંત્રી રાહતફંડમાં રૂા.5,04,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. દેવપર જૈન મહાજન દ્વારા ગામના તળાવોને ઊંડા કરવા, ભૂગર્ભ પાણીનું સંગ્રહ, પશુધનને નીરણ આપવા, વૃક્ષ વાવેતર તથા વિધાર્થીઓને જરૂરી સામગ્રી આપવા જેવા વિવિધ સેવાકાર્ય કરવામાં આવે છે તેમ નવીન કુંવરજી ગાલાએ જણાવ્યું હતું.